Monday, December 4, 2023
HomeAncient Historyપ્રારંભિક મધ્યકાલીન સમયગાળો | Early Medieval Period in Gujarati

પ્રારંભિક મધ્યકાલીન સમયગાળો | Early Medieval Period in Gujarati

Early Medieval Period in Gujarati, Read More !!!

પ્રોફેટ મોહમ્મદ / હિજરી કેલેન્ડર

  • પ્રોફેટ મોહમ્મદ નો જન્મ 570 ADમાં થયો હતો અને મૃત્યુ 632AD એડીમાં થયું હતું.
  • તે સમયે 622AD મા તેઓએ મક્કા છોડીને મદિના તરફ પ્રયાણ કર્યું હતું જેને Hijra કહેવામાં આવે છે.
  • અહીંથી જ હિજરી કેલેન્ડર ની શરૂઆત થઇ આ કેલેન્ડર ચાંદ ઉપર આધારિત છે.
  • પ્રોફેટ મુહમ્મદ બાદ ના હેડ ને ખલીફા ગણવામાં આવતા હતા. ( Religious And Political Head)
  1. Rashidun Caliphate (632 – 661 – 4 Rightly Guided Caliphs)
    1. પ્રોફેટ મોહમ્મદ વખતે આ ચાર જણ જીવતા હતા.
  2. Ummayyad Caliphate ( 661- 750)
    1. Capital :- દમાસ્કસ
  3. Abbasid Caliphate (750 – 1251)
    1. આ વખતે દૂરદૂરના લોકોએ પોતાને અલગ જાહેર કરી દીધા હતા, પોલિટિકલ કાર્ય તેઓ પોતે સંભાળતા હતા અને તે લોકો Religious matter માનતા હતા.
  • ottoman caliphate (1517 – 1924)
    • મહમ્મદ બિન કાસીમ એક અઢાર વર્ષનો જુવાન Ummayyad ખેલિફેટ, બગદાદ ગવર્નર એ તેને સિંધ પર હુમલો કરવા મોકલ્યો હતો, તે સમયે સિંધમાં પર આક્રમણ કરી,સિંધમાં  દાહિર પર આક્રમણ કરી, તેને આરબ શાસન હેઠળ આવ્યું હતું.
    • ભારતમાં પ્રથમવાર ઈસ્લામ કાસીમ પહેલાં કેરળમાં આવ્યા હતા (આરબ ટ્રેડર) અને ભારતની પ્રથમ મસ્જિદ ની સ્થાપના કરાઈ હતી ” ચેરમાંન અંજુમ ” મસ્જિદ (7 મી સદી).
    • 10 મી સદી દરમિયાન Caliphate ના ટુકડા થવા લાગ્યા અને તે સમયે તુર્કી પાવર માં આવ્યું હતું.
  • હર્ષવર્ધન ના મૃત્યુ બાદ ના સમયગાળા ને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.
  1. 750 AD – 1000AD
  2. 1000AD – 1200AD
  • પ્રથમ ભાગની અંદર 3 અગત્યના પોલિટિકલ પાવર ભારતમાં જોવા મળ્યા હતા. ગુર્જર પ્રતિહાર ઉત્તર ભારતની અંદર, પૂર્વ ભારતની અંદર પાલ અને રાષ્ટ્રકૂટ દક્ષિણ ભારતની અંદર આ ત્રણેય એકબીજા સાથે યુદ્ધ કરતા હતા, (For Gangetic Region), જેને Tripartite Struggle કહેવામાં આવે છે.
  • બીજા ભાગની અંદર આ પાવર ની અંદર break upજોવા મળ્યો જેના કારણે આખા દેશની નાના નાના Kingdom જોવા મળ્યા. (ઉદાહરણ તરીકે જોઈએ તો પ્રતિહાર વંશ ઉત્તર ભારતની અંદર  વિવિધ રાજપુત જેવા કે )
  • 8 સદીના શરૂઆતના સમયમાં કાશ્મીર પાવરફુલ રહ્યું હતું ત્યાર બાદ બંગાળમાં Pals અને છેલ્લે 8 થી 11 મી સદી દરમિયાન પ્રતિહાર વંશ મોસ્ટ પાવરફૂલ તરીકે રહ્યા હતા.
  • સાતમી થી બારમી સદીનો સમયગાળાને રાજપૂત એજ/AGE  તરીકે પણ ઓળખવામાં આવે છે, 12મી સદીમાં મોહમ્મદ ઘોરીએ રાજપૂતોને હરાવ્યા ત્યાં સુધી રાજપૂતો રાજ કર્યું હતું. એવું કહેવામાં આવે છે કે ઉત્તર ભારત અને મધ્ય ભારતની અંદર લગભગ ૩૦ અલગ અલગ રાજવંશો જોવા મળ્યા હતા.

વિશેષજ્ઞો અનુસાર રાજપૂત ક્યાંથી આવ્યા તેના મંતવ્યો અલગ અલગ છે. | early medieval period in india upsc

  • રામના વંશજ સૂર્યવંશી કહેવાય, કૃષ્ણના વંશજ ચન્દ્રવંશ કહેવાયા.
  • અગ્નિકુલ થિયરી અનુસાર આગમાંથી ચાર હીરો જન્મ્યા હતા, જે આગળ જતા rajput કહેવાય.
  • ક્ષત્રિય  વર્ણ અનુગામી પણ ગણાય છે.
  • વિદેશીઓ જેવા કે કુષાણ અને શક વગેરે, પણ હોઈ શકે તેવું ગણવામાં આવે છે.
  • તે સમયના રાજપૂતોમાં એકતાના અભાવના કારણે ગજની અને ઘોરીએ ખૂબ જ આક્રમણ કર્યા.
  • ગુર્જર પ્રતિહાર વંશ 300 વર્ષ સુધી Paramount પાવરમાં રહ્યું હતું, ગુર્જર પ્રતિહાર ના જાગીરદાર પાસે Tax અને Revenue લેવાનો અધિકાર હતો.

ત્યારબાદ,

  • બંગાળમાં – પાલ વંશ
  • અજમેર અને દિલ્હીમાં – ચૌહાણ
  • દિલ્હીમાં – તોમર
  • kannauj – રાઠોડ
  • સિસોદિયા – મેવાર (ઉદેપુર ચીતોડગઢ બાજુ)
  • ચંદેલ – bundelkhand (મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ આજુબાજુનો વિસ્તાર)
  • પરમાર – માલવા (પશ્ચિમ મધ્ય પ્રદેશ
  • સોલંકી ગુજરાત

મોહમ્મદ બિન ગજની (998- 1030AD)

  • તેણે સૌ પ્રથમ હુમલો 1001 એડીમાં કર્યો હતો, તે સમયે પંજાબના હિન્દૂ શાહી રાજા તરીકે જયપાલ હતા, તેને હરાવીને તેણે પોતાનો વિસ્તાર પંજાબના પેશાવર કાબુલ આસપાસનો વિસ્તાર જીતી લીધો હતો.

વૈહીન્દ ની લડાઈ (જયપાલ V/s ગજની)

  • સૌપ્રથમ તુર્ક મુસ્લિમ આક્રમણ તરીકે મોહમ્મદ ગઝની ના પિતા એ કર્યું હતું (શુબુકતદીન).
  • મોહમ્મદ ગજનીએ 17 વાર આક્રમણ કર્યું હતું તેમાં 16 સોમનાથ મંદિર પર કર્યું હતું.
  • તેને મૂર્તિભંજક તરીકે ઓળખવામાં આવતો હતો, તેનું એક જ કામ હતું મૂર્તિ તોડો.
  • સોમનાથ પર આક્રમણ 7 જાન્યુઆરી 1026 ના રોજ ભીમદેવના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. પોતાની સાથે લઈને આવ્યો હતો
  • પોતાની સાથે અલ્બરૂની અને ફીરદોસ ને લઈને આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે ચાર દેશોની કરન્સી ઉપર ફીરદોસનો નામ લખાયેલું છે.
  • પોતાનું છેલ્લું આક્રમણ (૧૦૨૭) આગ્રાનાં ભેરા નામક કિલ્લા ઉપર કર્યું હતું.
  • ફિરદોસે શાહનામાં નામની પુસ્તક લખી હતી
  • મોહમ્મદ ગઝની ના મર્યા બાદ ઘોર વશ, પોતાનો કબજો જમાવ્યો હતો.
  • મહંમદ ગઝની નું ફક્ત એક જ કાર્ય હતું લુટ કરી અને પાછા જતા રહેવું, તેણે ઉત્તર અને પશ્ચિમી તથા મધ્ય ભારતની અંદર ખૂબ જ લુટ ચલાવી હતી, તે ફક્ત પૈસા અને ગુલામો માટે આક્રમણ કરતા હતા.

વૈહીન્દ ની લડાઈ (આનંદપાલ V/s ગજની) | vaidehi ki ladai in gujarati | vaidehi war upsc

  • આ યુદ્ધ પેશાવર ની નજીક થયું હતું, 1008 ની અંદર આનંદપાલ ની મદદ કરવા માટે kannauj અને રાજસ્થાન આવ્યા હતા.
  • આ યુદ્ધમાં વિજય બાદ પોતાનો વિસ્તાર પંજાબ સુધી વિસ્તાર્યો હતો.
  •  ત્યારબાદ તેણે નગરકોટ  1008 માં હુમલો કર્યો હતો અને કહેવાય છે કે આ તેની પ્રથમ GREAT triuph ગણવામાં આવે છે.
  • 1018 ના સમયગાળા દરમિયાન તેણે મથુરા પર આક્રમણ કર્યું હતું અને કનોજ ઉપર પણ આક્રમણ કર્યું હતું તે સમયે કનોજના રાજા હતા રાજ્યપાલ, તેમણે કનોજ ને ત્યજી  દઈ અને ત્યાર બાદ તેમની મૃત્યુ થઈ.
  • ગજનીનુ મૃત્યુ 1030 ની દરમિયાન થયું હતું, Medieval ઇતિહાસકાર અનુસાર મોહમ્મદ ને ઇસ્લામ નો હિરો ગણવામાં આવતો હતો.

મોહમ્મદ શાહબુદ્દીન ઘોરી (1173 – 1206)

  • ભારત ઉપર ઘોરીએ 15 વાર આક્રમણ કર્યું હતું, મોહમ્મદ ઘોરીએ ગુલામોનો શોખીન હતો અને કુતુબુદીન તેનો ગુલામ હતો.
  • ઘોરી પર એકવાર ઘા થતા કે તેને બચાવ્યો હતો અને ત્યારબાદ તેને ચંદ્ર જેવો કયો હતો.
  • ભારતમાં દિલ્હી સલ્તનત ના સ્થાપક ઘોરી છે.
  • જ્યારે ભારતના પ્રથમ દિલ્હી સલ્તનત સુલતાન કુતુબુદીન છે.
  • 1173 ના સમયગાળા દરમિયાન તે ગાદી/throne પર આવ્યો ગણાય છે, તે પોતે ભારતની અંદર પોતાનું સામ્રાજ્ય સ્થાપવા ઈચ્છતો હતો, સાથે સાથે તે માત્ર ને માત્ર લૂંટફાટ કરવા ઈચ્છતો ન હતો.
  • 1175 મુલતાન અને સિંધુ પર આક્રમણ કર્યું હતું, આવી જ રીતે campaign તેણે ભાટી રાજપૂત ઓ ઉપર પણ ચલાવ્યું હતું (Captured Uchch).
  • ત્રણ વર્ષ બાદ 1178 સમય દરમ્યાન તે ગુજરાત તરફ આગળ વધ્યો હતો, પરંતુ ચાલુક્ય રાજાએ BHIMA II તેને રોક્યો/ defeated હતો અને આ યુદ્ધ ને અણહીલવાર/ Anhilwara યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે.
  • [ ભીમદેવ બીજા ની  તેણે માફી માંગી હતી અને ભીમદેવ તેને માફ કરો, તેના કારણે ગુજરાતના ઇતિહાસમાં તેને ભોળા ભીમદેવના નામથી ઓળખવામાં આવે છે.
  • આ યુદ્ધ ચૌહાણ હોય તેની મદદ કરી ન હતી.તેથી ભીમદેવ બીજા અને પૃથ્વીરાજ ચૌહાણ ના પિતા સોમેશ્વર ચૌહાણ વચ્ચે યુદ્ધ થયું અને આ યુદ્ધની અંદર સોમેશ્વર ચૌહાણની death થઈ હતી.
  • પૃથ્વીરાજે, સોમેશ્વર ચૌહાણની death/મૃત્યુનો બદલો લીધો હતો.
  • આ યુદ્ધમાં હાર થવા છતાં પણ તે નિરાશ થયો ન હતો તેણે વિચાર્યું કે જો મારે ભારતની અંદર આગળ વિસ્તાર વધારવો હશે, તો પંજાબ ની અંદર મારે સારો બેઝ તૈયાર કરવો પડશે. તેથી તેણે પંજાબને કબજે કરવા માટે ની પ્રક્રિયા શરૂ કરી ના સમયગાળા દરમિયાન તેણે,
  1. પેશાવર 1179- 80CE  conquered કરી લીધા.
  2. લાહોર/punjab 1186 conquered કરી લીધા.
  3. સિયાલકોટ અને ડેબોલના કિલ્લા પણ તેણે કેપ્ચર કરી લીધા હતા.
  4. 1190 ના સમયગાળા દરમિયાન મુલતાન, સિંધ પંજાબ પોતાના પગ પેસરો તેણે પુરી રીતે કરી લીધો હતો.
  5. તેથી તેણે પોતાનો campaign gangetic doab તરફ કર્યો.

1st Battle of Tarain 1191CE

  • ઘોરી ની હવે ઈચ્છા હતી કે તે ગંગા રિજિયન તરફ પોતાનો વિસ્તાર વધારે તે સમય દરમ્યાન તેના રસ્તામાં અડચણરૂપ હતા રાજપુત રાજા પૃથ્વીરાજ ચૌહાણ.
  • પ્રથમ યુદ્ધ દરમિયાન પૃથ્વીરાજ ચૌહાણ ની મદદ આજુબાજુના નાના-નાના રાજ્યો દ્વારા કરવામાં આવી હતી. તેથી પ્રથમ યુદ્ધ ની અંદર પૃથ્વીરાજ ની જીત થઈ,  આ યુદ્ધની શરૂઆત માટેનું મુખ્ય કારણ (Claims of Bhatinda) ગણાય છે.
  • પૃથ્વીરાજ conquered Bhatinda
  • પરંતુ તેની સૌથી મોટી ભૂલ ગણાય કે તેણે પોતાની Army મજબૂત કરવાનું કાર્ય કર્યું ન હતું. આ જ કારણથી કહી શકાય કે તરાઈનું બીજું યુદ્ધ થયું.

2nd Battle of Tarain 1192CE

  • બીજા યુદ્ધ દરમિયાન ફરીથી તુર્કીસ  અને રાજપુત સેના એકબીજાની સામે આવી ભારતીય સૈનિકોની સંખ્યા વધુ હતી પરંતુ તુર્કીસ  પાસે  સરળતાથી વહન થઈ શકે તેવી અશ્વસેન/Cavalry હતી.
  • અશ્વસેના બે પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરતી હતી પ્રથમ ઘોડાના સુઝ આ સૂઝ ની મદદથી તેઓના ઘોડાઓ ટકી લાંબા સમય સુધી રહી શકતા હતા.(Protect their hooves)
  • બીજી પદ્ધતિ હતી “iron stirrup”, જેની મદદથી તેઓ ઘોડા ઉપર સારો કંટ્રોલ કરી શકતા હતા.

The Battle of Chandwar (1193 or 1194)

  • 1194CE ના સમય દરમિયાન ચંદાવર નું યુદ્ધ થયું હતું આ યુદ્ધ કનોજના રાજા જયચંદ અને ઘોરી વચ્ચે થયું હતું એવું મનાય છે કે જયચંદે ઘોરી ની મદદ કરી હતી કારણકે પૃથ્વીરાજ ચૌહાણ એ તેની પુત્રી સૈયોગિતા  સાથે લગ્ન કર્યા હતા.
  • તેથી તેણે ઘોરી મદદ કરી જયચંદે માનતો હતો કે આ જીત બાદ  ઘોરી થોડી લૂંટ કર્યા બાદ પાછો જતો રહેશે.
  • પરંતુ ઘોરી ની ચાહ ભારતની અંદર પોતાનું સામ્રાજ્ય વધારવાની હતી તેથી આ યુદ્ધ થયું અને તેની અંદર જયચંદે મૃત્યુ થઈ.
  • ઘોરીના જનરલ બખ્તિયાર ખીલજીએ 1203 સમય દરમિયાન બંગાળ અને બિહાર પર આક્રમણ કર્યું હતું.
  • તેણે વિક્રમશીલા અને નાલંદા યુનિવર્સિટી નો નાશ કર્યો હતો.
  • 1206 માં ઘોરી નું મૃત્યુ થયું અને ઘોરી પોતાના બાદ પોતાનો સેવક/ ગુલાબ કુતુબદીન ઐબક ને છોડી ને જાય છે,જ્યારે તે છોડીને ગયો ત્યારે તે લાહોરનો ગવર્નર હતો.
  • ઘોરી ના મૃત્યુ બાદ તેણે પોતાની સ્વતંત્ર જાહેર કર્યો હતો.

Read other post

Major Crops India for UPSC | ભારતના મુખ્ય પાક

Stockholm Conference 1972 |  સ્ટોકહોમ કોન્ફેરેન્સ 1972

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments